Explore

Search

August 1, 2025 7:57 am

બાયો-ક્લૉકએટલે તમારું માઈન્ડ-સેટ : ભાનુભાઈ લોકડિયા

બાયો-ક્લૉકએટલે તમારું માઈન્ડ-સેટ : ભાનુભાઈ લોકડિયા

બાયો-ક્લૉકએટલે તમારું માઈન્ડ-સેટ મોટાભાગનાં લોકોને અનુભવ હશે કે જયારે પણ બીજે દિવસે સવારના બસ કે ટ્રેન પકડવાની હોય ત્યારે આપણે સવારના છ વાગ્યાનું એલાર્મ મુકીને સુઈ એ છીએ. તો પણ આપણે આખી રાત ઉંઘતા જાગતા પસાર કરીએ છીએ. ક્યારેક તો એલાર્મ વાગે તે પહેલાં જ આપણે ઉઠી જઈએ છીએ. આને Bio-Clock (માઈન્ડ સેટ) કહેવાય. મનને … Read more

!!”श्रीराधाचरितामृतम्”129!!-2+!! दोउ लालन ब्याह लड़ावौ री !!+!! महारास (दिव्य प्रेम का नृत्य) (082) !!+श्रीमद्भगवद्गीता : Niru Ashra

!!”श्रीराधाचरितामृतम्”129!!-2+!! दोउ लालन ब्याह लड़ावौ री !!+!! महारास (दिव्य प्रेम का नृत्य) (082) !!+श्रीमद्भगवद्गीता : Niru Ashra

Niru Ashra: 🌲🌻🌲🌻🌲🌻🌲 !! “श्रीराधाचरितामृतम्” 129 !! रुक्मणी ! मोहे “राधा” कि याद सतावेभाग 2 🌸🌸🌸🌸🌸 आप आज ज्यादा ही भाव में डूबे जा रहे हैं……..क्या हुआ नाथ ! उद्धव नें भी पूछ लिया । कृष्ण चन्द्र नें लम्बी साँस ली ………उद्धव ! अर्जुन श्रीधाम वृन्दावन होकर आया है………इतना ही बोल पाये थे कृष्ण…….आँखें चढ़ … Read more

ખેરગામ બ્રહ્મ સમાજ 22મી જાન્યુઆરીએ 108રામ રક્ષા સ્તોત્ર ના પાઠ કરી ને રામ જન્મ ઉત્સવ : પ્રફુલ શુકલ

ખેરગામ બ્રહ્મ સમાજ 22મી જાન્યુઆરીએ 108રામ રક્ષા સ્તોત્ર ના પાઠ કરી ને રામ જન્મ ઉત્સવ : પ્રફુલ શુકલ

//ખેરગામ બ્રહ્મ સમાજ 22મી જાન્યુઆરીએ 108રામ રક્ષા સ્તોત્ર ના પાઠ કરી ને રામ જન્મ ઉત્સવ મનાવશે,//આખુ વિશ્વ જેની તૈયારી કરી રહ્યું છે એ 22મી જાન્યુઆરી એ ખેરગામ બ્રહ્મ સમાજ 108રામ રક્ષા સ્તોત્ર ના પાઠ કરી ને રામ જ મ ઉત્સવ ની ભવ્ય ઉજવણી કરશે આજે મકર સંક્રાંતિ ના પાવન પુણ્ય કાળ મા નાધઈ ભેરવી ના … Read more

!!”श्रीराधाचरितामृतम्”129!!-1+!! दोउ लालन ब्याह लड़ावौ री !!+!! महारास (दिव्य प्रेम का नृत्य) (081)!!+श्रीमद्भगवद्गीता : Niru Ashra

!!”श्रीराधाचरितामृतम्”129!!-1+!! दोउ लालन ब्याह लड़ावौ री !!+!! महारास (दिव्य प्रेम का नृत्य) (081)!!+श्रीमद्भगवद्गीता : Niru Ashra

Niru Ashra: 🌲🌻🌲🌻🌲🌻🌲 !! “श्रीराधाचरितामृतम्” 129 !! रुक्मणी ! मोहे “राधा” कि याद सतावेभाग 1 🌸🌸🌸🌸🌸 अर्जुन आगये हैं द्वारिका……अर्जुन कि अर्धांगिनी और कृष्ण की बहन सुभद्रा भी इन दिनों यहीं पर हैं । शाम को पहुँचे थे द्वारिका ……कृष्ण चन्द्र नें दौड़कर स्वागत किया । माथे पर ललिता सखी नें श्रीराधाचरण कि रज लगा … Read more

आसक्ति एक मिथ्या विश्वास है कि आप इस वस्तु या इस व्यक्ति के बिना सुखी नहीं रह सकते : Kusuma Giridhar

आसक्ति एक मिथ्या विश्वास है कि आप इस वस्तु या इस व्यक्ति के बिना सुखी नहीं रह सकते : Kusuma Giridhar

जय श्री राधे राधे जी🙏🌹🙏🌹🙏❤️सब दृष्टिकोण की बात है, कर्ण से कोई पूछे कि दुर्योधन कैसा था? बहुत बार हम चुनाव ही नहीं कर पाते के हमारी कंपनी कैसी है। कई बार तो हमें पता रहता के फलाना इंसान सही नहीं फिर भी हम उसका साथ देते। सही के साथ रहो, गलत को कैसे भी … Read more

Government Home ministry has Promoted Three IPS Officers as a IGP and 2 DyIGP

Government Home ministry has Promoted Three IPS Officers as a IGP and 2 DyIGP

Daman.Vide orders No. 14016/24/2023-UTS.I dated 28thDecember, 2023 issued by the Ministry of Home Affairs, the Deputy Inspector General of Police, Dadra & NagarHaveli and Daman & Diu, Shri. Dumbere Milind Mahadeo, IPS, was promoted to Inspector General of Police.Similarly, vide order of even number issued by theMinistry of Home Affairs, Shri. Amit Sharma, IPS, the … Read more

શું દ. ગુજરાતમાં વસતી માહ્યાવંશી જાતિ મૂળે ક્ષત્રિય છે ?– ઈશ્વરલાલ પી. પરમાર

શું દ. ગુજરાતમાં વસતી માહ્યાવંશી જાતિ મૂળે ક્ષત્રિય છે ?– ઈશ્વરલાલ પી. પરમાર

માહ્યાવંશી સંઘર્ષકથાશું દ. ગુજરાતમાં વસતી માહ્યાવંશી જાતિ મૂળે ક્ષત્રિય છે ?– ઈશ્વરલાલ પી. પરમારમાહ્યાવંશીઓ ક્ષત્રિય છે. ક્ષત્રિયોની મૂળ પાંચ શાખાઓમાંથી આગળ જતાં ૯૯ શાખાઓએ થઈ જેમાં ૨૦ મીજાતિ મેયાવત રાજપુત ક્ષત્રિય હતી જે માહ્યાવંશી છે. સ્વ. શ્રીમકનજી કુબેરજી મકવાણાના અભિપ્રાય પ્રમાણે માહ્યાવંશીઓ ક્ષત્રિય રાજપુત છે. જેમાં મેયાવત રાજપુત વંશના રાજાઓ કે જેમણે મેયાવતપુરી નગર પૂર્વ … Read more

//ભાસ્કરભાઈ ની ભાગવત કથાએ આદિવાસી વિસ્તારમા સનાતન ધર્મ નો ઝંડો લેહરાવ્યો // :પ્રફુલભાઇ શુક્લ

//ભાસ્કરભાઈ ની ભાગવત કથાએ આદિવાસી વિસ્તારમા સનાતન ધર્મ નો ઝંડો લેહરાવ્યો // :પ્રફુલભાઇ શુક્લ

ભાગવત કથાએ આદિવાસી વિસ્તાર મા સનાતન ધર્મ નો ઝંડો લેહરાવ્યો છે //પ્રફુલભાઇ શુક્લચીખલી તાલુકા ના ખુડવેલ ગામેં હનુમાનજી ના મંદિરે ચાલી રહેલી ભાસ્કરભાઈ દવે ની રાત્રી ભાગવત કથા મા વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ મકર સનક્રાંતિ ના પવન દિવસે પોથી પૂજન કર્યું હતું ઉદબોધન કરતા એમણે કહ્યું હતું કે ભારત ની સઁસ્કૃતિ વિશ્વ મા … Read more

// ધર્મ ના રક્ષણ થી જ ભારત નું રક્ષણ થશે // : કથાકાર પ્રફુલભાઇ શુક્લ

// ધર્મ ના રક્ષણ થી જ ભારત નું રક્ષણ થશે // : કથાકાર પ્રફુલભાઇ શુક્લ

// ધર્મ ના રક્ષણ થી જ ભારત નું રક્ષણ થશે,// પ્રફુલભાઇ શુક્લ ધરમ પૂર તાલુકા ના ઓઝરપાડા મા ચાલી રહેલી યુવા કથાકાર જતીનભાઈ જાની ની ભાગવત કથા મા આજે અંતરરાષ્ટ્રીય દબંગ કથાકાર પ્રફુલભાઇ શુક્લ આશીર્વાદ આપવા પધાર્યા હતા સાથે ધરમપુર ના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, કથાકાર અનિલભાઈ જાની, ભાવેશભાઈ દવે, નિલેશભાઈ રાચ, દિનેશભાઇ જાની ઉપસ્થિત … Read more