Explore

Search

September 13, 2025 11:48 pm

જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) : Manoj Acharya

જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) : Manoj Acharya

જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.“સેવાને સ્મરણ જગમાં કરવાનાં બે કામ,જનસેવા કરવી ને લેવું પ્રભુનું નામ”આ મંત્રને જીવનારા આ લોકસેવકનો જન્મ ઇ. સ. ૧૯૦૮માં ૧૯મી મે ના રોજ એટલે કે વિક્રમ સંવત ૧૯૬૪ ની વૈશાખ વદ બીજના દિવસે શ્રી ભાઇશંકરભાઇ અને લલિતા બેનના ત્યાં ધંધુકા ખાતે વાલમ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. … Read more

શિખરણી છંદના મહારથી બાલાશંકર કંથારીયા (1858-1898) : Manoj Acharya

શિખરણી છંદના મહારથી બાલાશંકર કંથારીયા (1858-1898) : Manoj Acharya

શિખરણી છંદના મહારથી બાલાશંકર કંથારીયા (1858-1898) : Manoj Acharya બાલાશંકર કંથારીયાનો જન્મ ૧૭ મે ૧૮૫૮માં નડીઆદમાં સાઠોદર નાગર કુળમાં સરકારી મેજિસ્ટ્રેટ ઉલ્લાસરામ અર્જુનલાલ કંથારિયા અને રેવાબાને ત્યાં થયો હતો. તેમને એક ભાઈ ઉમેદરામ અને એક બહેન રુક્ષ્મણી હતા. તેમણે કૉલેજના પ્રથમ વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા અને ગુજરાતી, પર્શિયન, અરબી, … Read more

श्रीकृष्णचरितामृतम्-!! श्रीराधा का प्रेमोन्माद – “उद्धव प्रसंग 18” !!-भाग 1: Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! श्रीराधा का प्रेमोन्माद – “उद्धव प्रसंग 18” !!-भाग 1: Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! श्रीराधा का प्रेमोन्माद – “उद्धव प्रसंग 18” !! भाग 1 बुद्धि का विषय ही नही है प्रेम ……और मैं “बुद्धिमानों में श्रेष्ठ उद्धव” चला था प्रेम को पराजित करनें …..बुद्धि कहाँ समझ पाईँ है प्रेम को ……ये तो शुद्ध हृदय का विषय है । श्रीराधारानी जो मेरे नाथ की अल्हादिनी थीं ………विशुद्ध प्रेम … Read more

श्रीकृष्णचरितामृतम्-!! अद्भुत भ्रमरगीत – “उद्धव प्रसंग 17” !!-भाग 2- Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! अद्भुत भ्रमरगीत – “उद्धव प्रसंग 17” !!-भाग 2- Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! अद्भुत भ्रमरगीत – “उद्धव प्रसंग 17” !! भाग 2 भौरें ! बाली को छुपकर क्यों बाण से मारा तेरे मित्र नें …..क्या ये कपट नही है ! और तो और बेचारी सूर्पनखा के नाक कान काट दिए …क्यों ? क्या अपराध किया था उसनें ? प्रेम प्रस्ताव ही तो लेकर आयी थी वो … Read more

પપ્પા એટલે કોણ ? : Manoj Acharya 

પપ્પા એટલે કોણ ? : Manoj Acharya 

🙏🏻 પપ્પા એટલે કોણ ? : Manoj Acharya ➡️ તમે જે છત નીચે આજે સૂરક્ષીત રહો છો, મજા કરો છો, સૂખચેનમાં છો એ ઈમારતનો પાયો એટલે પપ્પા !! માટે એમને કયારે પણ શબ્દ ના વાપરતા કે …તમને ખબર ના પડે કે તમે ચૂપ રહો !! મહેરબાની કરજો એ પપ્પા પર – ફરજ રૂપે 🙏🏻👍🏻 પપ્પા એટલે … Read more

લોકલાડીલાં સાંસદ લાલુભાઈ પટેલ એ સાંસદકાલ નાં 13 વર્ષ પુર્ણ કર્યા : NRI Convener Keshav Batak

લોકલાડીલાં સાંસદ લાલુભાઈ પટેલ એ સાંસદકાલ નાં 13 વર્ષ  પુર્ણ કર્યા : NRI Convener Keshav Batak

દમણ દીવ ના લોકલાડીલાં સાંસદ લાલુભાઈ પટેલ એ સાંસદકાલ નાં 13 વર્ષ સફળતાથી પુર્ણ કર્યા એમની સફળતાં ને બિરદાવતાં લંડન એનઆરઆઈ ગૃપનાં કન્વીનર શ્રી કેશવભાઈ બટાકે ગુલદસ્તા વડે સાંસદના ફાર્મહાઉસ પર જઈ સાંસદ શ્રીનું બહુમાન કર્યું હતું NRI કન્વીનર શ્રી બટાકે સાંસદનું બહુમાન કરતાં જણાવ્યું કે સાંસદશ્રી આગામી દિવસોમાં સફળ રહે એવી શુભ કામના !

श्रीकृष्णचरितामृतम्-!! अद्भुत भ्रमरगीत – “उद्धव प्रसंग 17” !!-भाग 1: Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! अद्भुत भ्रमरगीत – “उद्धव प्रसंग 17” !!-भाग 1: Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! अद्भुत भ्रमरगीत – “उद्धव प्रसंग 17” !! भाग 1 प्रेम की साधनावस्था में कुछ मर्यादायें होती हैं…….साधक उन मर्यादाओं का पालन करता हुआ दिखाई देता है …….पर सिद्धावस्था में सारी मर्यादायें टूट जाती हैं……….वहाँ केवल प्रियतम , साधनावस्था में प्रियतम मात्र प्रशंसा का पात्र बना होता है …….प्रिय, प्रेष्ठ, नाथ, बल्लभ, रमण, बस … Read more

“સોનુ તને મારા પર ભરોસો નહી કે?” ગુજરાતી ફિલ્મ નાં કલાકારો વાપી માં..
વાપી તા.૧૬

“સોનુ તને મારા પર ભરોસો નહી કે?” ગુજરાતી ફિલ્મ નાં કલાકારો વાપી માં..વાપી તા.૧૬

પરાગ જોષી દ્વારા “સોનુ તને મારા પર ભરોસો નહી કે?” ગુજરાતી ફિલ્મ નાં કલાકારો મલ્હાર ઠાકરનિજલ મોદીરાગી જાનીકલ્પના ગાડેકરડોલી ત્રિવેદીમેઘના સોલંકીહિરેન બારોટપૌરવ શાહ પ્રમોશન માટે વલસાડ આવ્યા હતા. કાર્યક્રમનું આયોજન “આકાર મીડિયા એન્ડ માર્કેટિંગ” દ્વારા કરવામાં આવ્યું હતું. મીડિયા અને માર્કેટિંગ પ્રિયંક દેસાઈ અને તેમની ટીમના કાર્યક્ષમ સંગઠનને કારણે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.વલસાડ … Read more

श्रीकृष्णचरितामृतम्-!! भ्रमर और श्रीराधा – “उद्धव प्रसंग 16” !!भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! भ्रमर और श्रीराधा – “उद्धव प्रसंग 16” !!भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! भ्रमर और श्रीराधा – “उद्धव प्रसंग 16” !!भाग 2 तू उन्हीं का मित्र है ……….हाँ पक्का तू उन्हीं का मित्र है …… वो काले तू काला , कपटी वो, तो तू भी कपटी ……..फूलों के रस को निचोड़कर उसे छोड़ देना ये तेरी भी आदत ………ये आदत उनकी है …..पुरानी आदत है उनकी………प्रेम … Read more