Explore

Search

September 13, 2025 11:48 pm

श्रीकृष्णचरितामृतम्-!! श्रीकृष्ण का तिलकोत्सव – “उत्तरश्रीकृष्णचरितामृतम् 13” !!-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! श्रीकृष्ण का तिलकोत्सव – “उत्तरश्रीकृष्णचरितामृतम् 13” !!-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! श्रीकृष्ण का तिलकोत्सव – “उत्तरश्रीकृष्णचरितामृतम् 13” !! भाग 1 उद्धव ! एक प्रश्न है इसका उत्तर तुम ही दे सकते हो …….. विदुर जी नें उद्धव से कहा ……और प्रश्न किया …..चार प्रकार के विवाह होते हैं…..वैदिक विधि, गान्धर्व विधि, पिशाच विधि और राक्षस विधि…….श्रीकृष्ण नें राक्षस विधि से विवाह किया था ……..हे … Read more

श्रीकृष्णचरितामृतम्-!! रुक्मणी का प्रेम पत्र – “उत्तरश्रीकृष्णचरितामृतम् 12” !!-भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! रुक्मणी का प्रेम पत्र – “उत्तरश्रीकृष्णचरितामृतम् 12” !!-भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! रुक्मणी का प्रेम पत्र – “उत्तरश्रीकृष्णचरितामृतम् 12” !! भाग 2 अद्भुत था वो पत्र …….विशुद्ध प्रेम पत्र था ……….. हे भुवन सुन्दर ! मैं आपको कैसे जानती हूँ ये प्रश्न आपके मन में आता होगा ……..तो मैं कह देती हूँ कि मैने नयनों के द्वारा आपको नही जाना है क्यों की मैने आपको … Read more

યુનિક એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝ પરિયા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ. પરાગ જોષી દ્વારા

યુનિક એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝ પરિયા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ.             પરાગ જોષી દ્વારા

યુનિક એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝ પરિયા દ્વારા આજે પરિયા ખાતે આવેલા પીડીલાઈટ કંપનીમાં રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૫ બોટલ યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો જેમાં બપોર સુધીમાં ૫૦ બોટલ યુનિટ એકત્ર કરવામાં સફળતા મળી હતી. યુનિક એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના વર્ષ ૨૦૦૩માં કરવામાં આવી હતી જેના … Read more

‘આઝાદ સંદેશ’ સાંધ્ય દૈનિકનાં મેનેજરશ્રી રવિભાઈ ટંડનના નિવાસસ્થાને પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી : Manoj Acharya

‘આઝાદ સંદેશ’ સાંધ્ય દૈનિકનાં મેનેજરશ્રી રવિભાઈ ટંડનના નિવાસસ્થાને પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી : Manoj Acharya

રાજકોટથી પ્રકાશિત થતા ‘આઝાદ સંદેશ’ સાંધ્ય દૈનિકનાં મેનેજરશ્રી રવિભાઈ ટંડનના નિવાસસ્થાને પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી (ઝાલાવાડનાં ઇતિહાસવિદ ડો. ઇન્દ્રવદન આચાર્ય) ની પધરામણી અષાઢ સુદ આઠમની નવરાત્રિએ રાત્રે 9 વાગે થઈ ત્યારે તેમનાં ધર્મપત્ની શ્રીમતી વૈશાલીબેન અને રવિભાઈનાં બહેન સોનલે પણ અત્યંત ભાવથી સ્વાગત કર્યું. સોનલબેન ICICI BANK માં ઓડિટ વિભાગનાં અધિકારી છે અને રવિભાઈનાં ધર્મપત્ની … Read more

🌸 ब्रज की छाछ की महिमा 🌸 : Kusuma Giridhar

🌸 ब्रज की छाछ की महिमा 🌸 : Kusuma Giridhar

🌸 ब्रज की छाछ की महिमा 🌸 🌻 एक बार जब भगवान श्री कृष्ण लीला कर रहे तो ब्रह्मा शिव इंद्र इत्यादि सब देवता तय ठाकुर जी के निकट आये क्या देखा कि ठाकुर जी अपने पीछे कुछ छुपा रहे है ! 🌺 तब देवता बोले –प्रभु आप क्या छुपा रहे हो ? 🌹 भगवान … Read more

મંદિર પર ધજા શા માટે ફરકાવવામાં આવે છે ? તેનું મહત્વ : Varsha Shah

મંદિર પર ધજા શા માટે ફરકાવવામાં આવે છે ? તેનું મહત્વ : Varsha Shah

જાણો મંદિર પર ધજા શા માટે ફરકાવવામાં આવે છે, અને તેનું મહત્વવિવિધ મંદિરો દેવસ્થાનોમાં ધજા શા માટે ફરકે છે? એવો સવાલ આપણને ક્યારેક તો જરૂર થયો હશે!ધજાનું આધ્યાત્મિક મહત્વ અનેરું છે. ફરકતી ધજા મંદિર માટે અગત્યની છે. ધજા મંદિરના શિખર પર એક દંડમાં ફરકતી રહે છે, વરસાદ હોય કે પવન, પણ તે ફરકવાનું ભૂલતી નથી. … Read more

શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ નું લંડન માં આયોજન પરાગ જોષી દ્વારા

શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ નું લંડન માં આયોજન                    પરાગ જોષી દ્વારા

મા કૃપા ફાઉન્ડેન નાં સહયોગ થી લંડન ખાતે તા.૧ જુલાઈ ૨૦૨૨ થી તા.૭ જુલાઈ ૨૦૨૨ સુધી શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે. વક્તા જીજ્ઞેશદાદા ભક્તો ને કથા નું રસપાન કરાવી રહ્યાં છે. કથા નાં ૬ઠા દિવસે ભક્તો એ કથામાં ગરબા ગાયા હતા. વિદેશ ની ધરતી પર પ્રથમ કથા થતાં વિદેશ માં રહેતાં … Read more

અનિલ માધવ દવે (6 જુલાઈ 1956 – 18 મે 2017) ભારતીય પર્યાવરણવાદી : Manoj Acharya

અનિલ માધવ દવે (6 જુલાઈ 1956 – 18 મે 2017) ભારતીય પર્યાવરણવાદી : Manoj Acharya

અનિલ માધવ દવે (6 જુલાઈ 1956 – 18 મે 2017) એક ભારતીય પર્યાવરણવાદી નર્મદા પ્રેમી અને રાજકારણી હતા. આજે તેમનો જન્મદિવસ છે.અનિલભાઈ દવેનો જન્મ 6 જુલાઈ 1956ના રોજ મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના બડનગર શહેરમાં પુષ્પા દેવી અને માધવ દવેને ત્યાં થયો હતો. તેમણે ગ્રામીણ વિકાસ અને વ્યવસ્થાપનમાં વિશેષતા ધરાવતા ગુજરાતી કોલેજ, ઈન્દોરમાંથી કોમર્સમાં માસ્ટર ડિગ્રી … Read more

અનિલ માધવ દવે (6 જુલાઈ 1956 – 18 મે 2017) ભારતીય પર્યાવરણવાદી : Manoj Acharya

અનિલ માધવ દવે (6 જુલાઈ 1956 – 18 મે 2017) ભારતીય પર્યાવરણવાદી : Manoj Acharya

અનિલ માધવ દવે (6 જુલાઈ 1956 – 18 મે 2017) એક ભારતીય પર્યાવરણવાદી નર્મદા પ્રેમી અને રાજકારણી હતા. આજે તેમનો જન્મદિવસ છે. અનિલભાઈ દવેનો જન્મ 6 જુલાઈ 1956ના રોજ મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના બડનગર શહેરમાં પુષ્પા દેવી અને માધવ દવેને ત્યાં થયો હતો. તેમણે ગ્રામીણ વિકાસ અને વ્યવસ્થાપનમાં વિશેષતા ધરાવતા ગુજરાતી કોલેજ, ઈન્દોરમાંથી કોમર્સમાં માસ્ટર … Read more

श्रीकृष्णचरितामृतम्-! द्वारिकाधीश – “उत्तरश्रीकृष्णचरितामृतम् 10” !!-भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-! द्वारिकाधीश – “उत्तरश्रीकृष्णचरितामृतम् 10” !!-भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! द्वारिकाधीश – “उत्तरश्रीकृष्णचरितामृतम् 10” !! भाग 2 द्वारिकाधीश का महल तो इन्द्र के महल को भी लज्जित करनें वाला था …….दिव्य और अद्भुत ! सुवर्ण की तो पूरी द्वारिका ही थी …..किन्तु द्वारिकाधीश का महल नाना रत्नों, मणि माणिक्य मोती इनसे भित्ति की रचना की गयी थी …….अन्तःपुर द्वारिकाधीश का समुद्र के किनारे … Read more