ધાર્મિક શિવ કથા : ભાગ 216શ્રાવણ સુદ ચોથ : શિવ પુરાણ મહાતમ્ય🕉️****🕉️- Manoj Acharya
ધાર્મિક શિવ કથા : ભાગ 216શ્રાવણ સુદ ચોથ : શિવ પુરાણ મહાતમ્ય🕉️****🕉️પુરાણોમાં શિવ શંકર ભગવાન વિશે અનેક વખત વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. શિવમહાપુરાણમાં ભગવાન શિવ અને દેવી પાર્વતી વિશે તથા તેના વાર્તાલાપ અંગેનું સરસ આલેખન છે. તમામ પુરાણોમાં શિવમહાપુરાણનું એક આગવું મહત્ત્વ છે. આ ઉપરાંત બીજા પુરાણો કરતા તે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે, … Read more