Explore

Search

July 6, 2025 11:20 pm

सीईटीपी द्वारा दमनगंगा नदी में नशीला पानी छोड़े जाने के कारण जीपीसीबी ने शुरू की जांच !

सीईटीपी द्वारा दमनगंगा नदी में नशीला पानी छोड़े जाने के कारण जीपीसीबी ने शुरू की जांच !

सीईटीपी द्वारा दमनगंगा नदी में नशीला पानी छोड़े जाने के कारण जीपीसीबी ने शुरू की जांचदमनगंगा नदी में सीईटीपी प्लांट से छोड़ा गया प्रदूषण मुक्त पानी, जीपीसीबी ने शुरू की जांच स्थानीय चंदोर गांव के सरपंच और ग्रामीणों ने जीपीसीबी से शिकायत की है कि वापी के सीईटीपी संयंत्र से रासायनिक युक्त पानी को औद्योगिक … Read more

*श्रीकृष्णचरितामृतम्*-!! दावानल बिहारी !!-भाग 7: Niru Ashra

!! दावानल बिहारी !! भाग 7 क्या छबि थी तात ! उद्धव भाव विभोर होकर बोले । शताधिक फण थे उस कालियनाग के ……..उस पर त्रिभंगी मुद्रा से खड़े थे वनवारी……..अधरों पर बाँसुरी रखे हुए थे …….मुस्कुराहट अन्य दिनों की अपेक्षा आज कुछ ज्यादा ही थी……..नाग मणियों की बहुमूल्य माला नाग पत्नियों नें स्वयं अपनें … Read more

ધાર્મિક કથા – ભાગ 4 ગણેશ મહિમા : Manoj Acharya

ધાર્મિક કથા – ભાગ 4 ગણેશ મહિમા : Manoj Acharya

ધાર્મિક કથા – ભાગ 4ગણેશ મહિમા🌷🌷🌷🌷🌷અલગ અલગ રંગના ગણપતિનો હોય છે ખાસ મહિમા, જાણો તેમની પૂજાનું મહત્વ..બધા દેવી-દેવતામાં ગણેશજીની સૌથી પહેલા પૂજા કરવામાં આવે છે. તેમની કૃપાથી દરેક વિધ્નનો નાશ થાય છે અને કાર્યમાં સફળતા મળે છે. શિક્ષાથી લઈને સંતાન સુધી બધુ જ તેમની કૃપાથી સંભવ છે. તેમની મૂર્તિ અથવા ચિત્રના પ્રયોગથી ઘરનો વાસ્તુ દોષ … Read more

આયુર્વેદિક સલાહ/ ઉપાય : Varsha Shah

આયુર્વેદિક સલાહ/ ઉપાય : Varsha Shah

આયુર્વેદિક સલાહ/ ઉપાય દિવસમાં એકવાર આ સરળ ઉપચાર કરી લો, માથાના વાળથી પગ સુધીની તમામ નસો મુક્ત થવાનો તમે અનુભવ કરશો. તમે માથાથી પગ સુધી એક રીતે આનો અનુભવ કરશો. તમારા શરીરની નસોમાંથી તાણ ના છુટકારો મેળવવાનો સ્પષ્ટ અનુભવ થશે.! હાથ અને પગમાં કળતર તરત જ બંધ થઈ જાય છે. જો ઘૂંટણનો જૂનો દુખાવો અને … Read more

गणेश विसर्जन :- ( गोबर गणेश ) : Varsha Shah

गणेश विसर्जन :- ( गोबर गणेश ) : Varsha Shah

गणेश विसर्जन :- ( गोबर गणेश ) यह यथार्थ है कि जितने लोग भी गणेश विसर्जन करते हैं उन्हें यह बिल्कुल पता नहीं होगा कि यह गणेश विसर्जन क्यों किया जाता है और इसका क्या लाभ है ?? हमारे देश में हिंदुओं की सबसे बड़ी विडंबना यही है कि देखा देखी में एक परंपरा चल … Read more

श्रीकृष्णचरितामृतम्-!! “नृत्यति वनमाली” – अहो ! दिव्य झाँकी !!-भाग 6 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! “नृत्यति वनमाली” – अहो ! दिव्य झाँकी !!-भाग 6 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! “नृत्यति वनमाली” – अहो ! दिव्य झाँकी !! भाग 6 उसी समय उछलकर कन्हैया नें फिर अपनें चरण का प्रहार सोते हुये कालीय नाग के ऊपर किया था …………इस बार का प्रहार सबसे तेज था ……….वो उठ गया ……कालीय नाग फुफकारते हुए उठा । उसके मुख से विष निकल रहा था……वो और निकाल … Read more

શ્રી ભીખુદાન ભાઈ ગઢવી કહે છે ભણેલા ને અભણ છેતરી જાય : Varsha Shah

શ્રી ભીખુદાન ભાઈ ગઢવી કહે છે ભણેલા ને અભણ છેતરી જાય : Varsha Shah

એક મેલાઘેલા કપડા પહેરેલો સમોસા વાળો મારી સામેની સીટ પર આવીને બેઠો… મારી સામે જોઈને મુસ્કુરાયો. મારે પણ થોડે દૂર જવાનું હતું એટલે થયું કે લાવ થોડી વાતચીત કરૂં, એ બહાને સમય પસાર થશે… મેં પૂછયું કે ભાઈ, થાકી જતા હશો નંઈ?? આખો દિવસ સમોસા વેંચીને?એણે કહ્યું હા સાહેબ. પરંતુ આજે હું બહુ જ ખુશ … Read more

ઈશ્વરમાં અડગ શ્રદ્ધા : Varsha Shah

ઈશ્વરમાં અડગ શ્રદ્ધા : Varsha Shah

🦚 ઈશ્વરમાં અડગ શ્રદ્ધા 🦚 બેટા, આજે અમે ડાકોર જઇયે છીયે..તારે આવવું છે ? મેં પિન્ટુ ને કીધું…. પિન્ટુ બોલ્યો ભગવાન તો સર્વશ્વ છે…તો મંદિરે જવું જરૂરી છે ? હું પિન્ટુ ની બાજુ માં બેસી ગયો…બેટા તારી કાર ના ટાયર માં હવા ઓછી થઈ ગઈ હોય………તો તું ભરાવવા ક્યાં જાય છે ? હવા ભરાવવાની દુકાને..પિન્ટુ … Read more

દાદુદાન પ્રતાપદાન ગઢવી, (11/09/1940 -26/04/2021) ગુજરાતી કવિ અને લોક ગાયક : Manoj Acharya

દાદુદાન પ્રતાપદાન ગઢવી, (11/09/1940 – ૨26/04/2021) ગુજરાતી કવિ અને લોક ગાયક : Manoj Acharya

દાદુદાન પ્રતાપદાન ગઢવી, (૧૧ સપ્ટેમ્બર ૧૯૪૦ – ૨૬ એપ્રિલ ૨૦૨૧) જેઓ કવિ દાદ તરીકે પણ જાણીતા હતા. ગુજરાતી કવિ અને ગુજરાત, ભારતના લોક ગાયક હતા. ૨૦૨૧માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો હતો. આજે તેમનો જન્મદિવસ છે.તેમનો જન્મ ૧૯૪૦માં ઇશ્વરીયા (ગીર) ખાતે થયો હતો. તેમના પિતાનું નામ પ્રતાપદાન ગઢવી હતું, જેઓ જુનાગઢના રાજકવિ અને નવાબના સલાહકાર … Read more

श्रीकृष्णचरितामृतम्-!! “नृत्यति वनमाली” – अहो ! दिव्य झाँकी !!-भाग 5 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! “नृत्यति वनमाली” – अहो ! दिव्य झाँकी !!-भाग 5 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! “नृत्यति वनमाली” – अहो ! दिव्य झाँकी !! भाग 5 हृद् के भीतर तल तक पहुँचे थे कन्हैया …………वे कूदे ही इस प्रकार थे कि ………..तल को छू लिया उनके चरणों नें । तात ! कालियनाग सो रहा था …………पर उसकी पत्नियां जागी हुयी थीं ………….अपलक देखती रहीं नन्दनन्दन को । उद्धव आनन्दित … Read more