Explore

Search

July 20, 2025 4:47 pm

“આજે ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીનો 151મો જન્મદિવસ : Pravin Sinh Parmar

“આજે ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીનો 151મો જન્મદિવસ : Pravin Sinh Parmar

Happy Birthday, a MUST read para:…”આજે ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીનો 151મો જન્મદિવસ છે. “ભગા બાપુ”ના હુલામણા નામથી ઓળખાતા આ રાજવીએ એમના શાસનકાળ દરમ્યાન લોકકલ્યાણના એવા અદભૂત કામ કર્યા હતા…સર ભગવતસિંહજીએ એમના શાસનકાળ દરમ્યાન કન્યાકેળવણી ફરજીયાત બનાવી હતી. કોઇ દિકરી શાળાએ ભણવા ન જાય તો એના પિતાને ચારઆના(તે સમયે આખા દિવસની મજૂરી) દંડ કરવામાં આવતો. … Read more

Organic Generation – ખીચડી જમો અને જમાડો – Varsha Shah

Organic Generation – ખીચડી જમો અને જમાડો – Varsha Shah

ખીચડી જમો અને જમાડો😋થોડાં વર્ષો પહેલાં પ્રાચીન ભારતની વિરાસતમાં રસ પડ્યો. પ્રકૃતિને ખૂબ નજીકથી જોવા અને સમજવા લાગ્યા. વિશ્વમાં જંકફૂડ અને ફાસ્ટફૂડનો વધેલો વ્યાપ અને તેને કારણે થતા નુકસાનને લીધે દિલ દ્રવી ઊઠ્યું. ભારતીય ખાણીપીણી સંસ્કૃતિનો અભ્યાસ કર્યો. ખીચડી એક એવી વાનગી છે જે અનેક રીતે વિશિષ્ટ છે. નાના હતા ત્યારે ખીચડી ખાતા, પરંતુ ખીચડીમાં … Read more

અઘ્યાત્મ ભાવનામય કવિ પૂજાલાલ રણછોડદાસ દલવાડી (1901-1985) નો જન્મદિવસ : Manoj Acharya

અઘ્યાત્મ ભાવનામય કવિ પૂજાલાલ રણછોડદાસ દલવાડી (1901-1985) નો જન્મદિવસ : Manoj Acharya

અઘ્યાત્મ ભાવનામય કવિ આજે કવિ પૂજાલાલ રણછોડદાસ દલવાડી (1901-1985) નો જન્મદિવસ છે.પરંપરાગત રીતે ઇંટો પાડવાનો ધંધો કરતા પરિવારમાં ગોધરામાં તેમનો જન્મ થયો હતો પણ મુળગામ બોરસદ તાલુકાનું નાપા હતું. પૂજાલાલ ૧૯૧૮ માં નડિયાદથી મેટ્રિક થયા અને અમદાવાદની ગુજરાત કોલેજમાં દાખલ થયા પણ ઇન્ટર આર્ટસમાં નાપાસ થતા અભ્યાસ છોડ્યો હતો. એ પછી તરત વ્યાયામ શિક્ષક બન્યા … Read more

श्रीकृष्णचरितामृतम्-!! मगध नरेश का आक्रमण – “उत्तरश्रीकृष्णचरितामृतम् 2” !!-भाग 1: Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! मगध नरेश का आक्रमण – “उत्तरश्रीकृष्णचरितामृतम् 2” !!-भाग 1: Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! मगध नरेश का आक्रमण – “उत्तरश्रीकृष्णचरितामृतम् 2” !! भाग 1 राजा कंस के स्वसुर थे मगध नरेश जरासन्ध …….. उनकी दो पुत्रियां कंस को ब्याही गयीं थीं अस्ति और प्राप्ति । पर अब तो राजा कंस रहा नही ……..तो ये दोनों अपनें पिता के यहाँ चली गयीं थीं……मगध नरेश नें जब वैधव्य रूप … Read more

श्रीकृष्णचरितामृतम्-!! बहन सुभद्रा का जन्म – “उत्तरश्रीकृष्णचरितामृतम्”1 !!-भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! बहन सुभद्रा का जन्म – “उत्तरश्रीकृष्णचरितामृतम्”1 !!-भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! बहन सुभद्रा का जन्म – “उत्तरश्रीकृष्णचरितामृतम्”1 !! भाग 2 हाँ उस लाली के लिये मैने कुछ वस्त्र भेज दिए हैं …..और कह दिया है मेरा आशीष देना उसे ………..लाला की बहन आयी है …..कितना खुश होगा ना लाला मेरा ………पर उद्धव गया वो आया नही …..कहकर गया था कि आऊँगा ……….चलो ! बृजराज … Read more

દમણના જંપોરના દરિયામાં ડૂબેલ વાપીના બે યુવાનોને કોસ્ટગાર્ડ જવાનોએ તથા સ્થાનિક માછીમારોએ જીવ બચાવયો

દમણના જંપોરના દરિયામાં ડૂબેલ વાપીના બે યુવાનોને કોસ્ટગાર્ડ જવાનોએ તથા સ્થાનિક માછીમારોએ જીવ બચાવયો

દમણના જંપોરના દરિયામાં ડૂબેલ વાપીના બે યુવાનોને કોસ્ટગાર્ડ જવાનોએ તથા સ્થાનિક માછીમારોએ જીવ બચાવયો . દમણ : દમણ ફરવા આવેલ વાપી કોચરવાના બે યુવાનો મોટી દમણ જંપોર ખાતે આવેલ દરિયામાં નાહમા માટે પડયા હતા દરિયામાં ભરતી હોય પાણીના વહેણમાં તણાઇ જતા આસપાસના લોકોએ બે યુવાનોને ડૂબતા જોતા પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી … Read more

श्रीकृष्णचरितामृतम्-!! बहन सुभद्रा का जन्म – “उत्तरश्रीकृष्णचरितामृतम्”1 !!-भाग 1: Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! बहन सुभद्रा का जन्म – “उत्तरश्रीकृष्णचरितामृतम्”1 !!-भाग 1: Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! बहन सुभद्रा का जन्म – “उत्तरश्रीकृष्णचरितामृतम्”1 !! भाग 1 यशोदा मैया का आज हंस हंस कर बुरा हाल है ………… सुना ! रोहिणी नें समाचार भिजवाया है मथुरा से …….कि जीजी ! आजाओ देवकी रानी नें एक कन्या को जनम दिया है । अब देखो ! इस रोहिणी के पांवों में ही कुछ … Read more

“जीवन संध्या” * मां कुसुमा- गिरीधर *

“जीवन संध्या” * मां कुसुमा- गिरीधर *

जीवन संध्या*** मां कुसुमा- गिरीधर *** हे मेरे प्रभुसुखी होने के लिये मैंने कौन-सा काम नहीं किया? विवाह किया, संतानें पैदा कीं, धन कमाया, यश-कीर्ति के लिये प्रयास किया, लोगों से प्रेम बढ़ाना चाहा और न मालूम क्या-क्या किया। परन्तु सच कहता हूँ मेरे स्वामी! ज्यों-ज्यों सुख के लिये प्रयत्न किया, त्यों-ही-त्यों परिणाम में दुःख … Read more

श्रीकृष्णचरितामृतम्-!! मिटे न नित्यविहार – “इति उद्धव प्रसंग” !!-भाग 2

श्रीकृष्णचरितामृतम्-!! मिटे न नित्यविहार – “इति उद्धव प्रसंग” !!-भाग 2

श्रीकृष्णचरितामृतम् !! मिटे न नित्यविहार – “इति उद्धव प्रसंग” !! भाग 2 तू ऊधमी ! तोय छोडूंगी नही ……..मैया भाग रही है अपनें कन्हैया के पीछे …………मनसुख – लाला ! भाग मैया रोष में है मारेगी तोय ! मनसुख ! पहले तो तू ही पिटेगो ! और मैया नें पहले मनसुख कुँ ही पकड्यो ………..कन्हैया … Read more

શિક્ષા અને આરોગ્ય સેવા નિ:શુલ્ક કયારે મળશે : Manoj Acharya

શિક્ષા અને આરોગ્ય સેવા નિ:શુલ્ક કયારે મળશે : Manoj Acharya

પ્રાથમિક સદસ્યતા તો જનતાને મળી જ જશે !. ૧, જનતાને પ્રાથમિક શિક્ષણ ને ઉચ્ચ શિક્ષણ માટે ક્યારે સસ્તું મળશે ?. ૨, જનતાને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,ને સારી પ્રાઇવેટ હોસ્પિટલમાં નજીવા દરે સારવાર ક્યારે મળશે ?. જનતાને આજે પ્રાથમિક જીવનજરૂરી ચીજવસ્તુઓ ભાવ વધારો કરવામાં આવ્યો છે , તેલ, પેટ્રોલ, ડીઝલ, રસોઈ ગેસ, વિજળી, ને કરીયાણાની ચીજવસ્તુઓ, શાકભાજીના … Read more