Explore

Search

September 14, 2025 1:39 am

ગુજરાતી સાહિત્યકાર દિગીશ નાનુભાઈ મહેતા નો જન્મદિવસ : Manoj Acharya

ગુજરાતી સાહિત્યકાર દિગીશ નાનુભાઈ મહેતા નો જન્મદિવસ : Manoj Acharya

ગુજરાતી સાહિત્યકાર દિગીશ નાનુભાઈ મહેતા (૧૨ જુલાઈ ૧૯૩૪ ― ૧૩ જૂન ૨૦૦૧) કે જેઓ નિબંધકાર, નવલકથાકાર અને વિવેચક પણ હતા. આજે તેમનો જન્મદિવસ છે.તેમનો જન્મ પાટણમાં થયો હતો. તેમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સિદ્ધપુરમાં પૂર્ણ કર્યું. ૧૯૫૩માં અંગ્રેજી-મનોવિજ્ઞાન વિષયો સાથે બી.એ. અને ૧૯૬૮માં યુનિવર્સિટી ઑવ લિડ્સમાંથી એમ.એ. પૂર્ણ કર્યું. તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં અંગ્રેજીના પ્રાધ્યાપક હતા. … Read more

ગુજરાતી સાહિત્યકાર દિગીશ નાનુભાઈ મહેતા જન્મદિવસ

ગુજરાતી સાહિત્યકાર દિગીશ નાનુભાઈ મહેતા જન્મદિવસ

ગુજરાતી સાહિત્યકાર દિગીશ નાનુભાઈ મહેતા (૧૨ જુલાઈ ૧૯૩૪ ― ૧૩ જૂન ૨૦૦૧) કે જેઓ નિબંધકાર, નવલકથાકાર અને વિવેચક પણ હતા. આજે તેમનો જન્મદિવસ છે.તેમનો જન્મ પાટણમાં થયો હતો. તેમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સિદ્ધપુરમાં પૂર્ણ કર્યું. ૧૯૫૩માં અંગ્રેજી-મનોવિજ્ઞાન વિષયો સાથે બી.એ. અને ૧૯૬૮માં યુનિવર્સિટી ઑવ લિડ્સમાંથી એમ.એ. પૂર્ણ કર્યું. તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં અંગ્રેજીના પ્રાધ્યાપક હતા. … Read more

श्रीकृष्णचरितामृतम्-!! रुक्मणी हरण – “उत्तरश्रीकृष्णचरितामृतम् 14” !!-भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! रुक्मणी हरण – “उत्तरश्रीकृष्णचरितामृतम् 14” !!-भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! रुक्मणी हरण – “उत्तरश्रीकृष्णचरितामृतम् 14” !! भाग 2 सेनापति को आदेश दिया रुक्मी नें ……विदर्भ की पूरी सेना रुक्मणी की सुरक्षा में लगा दी जाए……..चार घेरा बनाओ ……..मध्य में रुक्मणी चले पूजन के लिये …….उसके चारों ओर उसकी सखियाँ हों…….उन सखियों को घेरकर हमारे सैनिक चलें ………निःशस्त्र ………फिर शस्त्र धारी सैनिकों का घेरा … Read more

श्रीमती द्रौपदी जी मुर्मू को राष्ट्रपति पद का उम्मीदवार बनाना संघ दमण जिल्ला पंचायत द्वारा निर्णय का स्वागत किया : Navin Patel

श्रीमती द्रौपदी जी मुर्मू को राष्ट्रपति पद का उम्मीदवार बनाना  संघ दमण जिल्ला पंचायत द्वारा निर्णय का स्वागत किया : Navin Patel

दिनांक : 11/7/2022 श्रीमती द्रौपदी जी मुर्मू को राष्ट्रपति पद का उम्मीदवार बनाना. संपूर्ण जनजातियों के लिए गर्व की बात संघ दमण जिल्ला पंचायत द्वारा निर्णय का स्वागत किया गया ओर ईस निर्णय के लिए प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदी जी एवंम भाजपा के राष्ट्रीय अध्यक्ष श्री जे.पी नड्डा जी का आभार व्यक्त किया गयाश्रीमती द्रोपदी … Read more

श्रीकृष्णचरितामृतम्-!! रुक्मणी हरण – “उत्तरश्रीकृष्णचरितामृतम् 14” !!-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! रुक्मणी हरण – “उत्तरश्रीकृष्णचरितामृतम् 14” !!-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! रुक्मणी हरण – “उत्तरश्रीकृष्णचरितामृतम् 14” !! भाग 1 वो ग्वाला आगया !……और मुझे लग रहा है कि कहीं रुक्मणी का हरण करके वो ले न जाए ……….उसकी ये बचपन की आदत है …..जो वस्तु उसे प्रिय लगती है चुरा लेता है वो ……….रुक्मी ! अगर ऐसा हुआ तो मैं समाज में जीनें लायक … Read more

વલસાડ જિલ્લા પોલીસની આજે મેઘમહેર વચ્ચે સરાહનીય કામગીરી. પરાગ જોષી દ્વારા

વલસાડ જિલ્લા પોલીસની આજે મેઘમહેર વચ્ચે સરાહનીય કામગીરી.         પરાગ જોષી દ્વારા

વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારમાં આવેલ બરૂડિયા વાડ,છતરિયા,દાણા બજાર,મોગરવાડી જેવા વિસ્તારોમાં થી ૯૦૦ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં વલસાડ જિલ્લા પોલીસ કર્મચારીઓ પૈકી પીએસઆઈ જે એસ રાજપૂત અને હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ અને તેમની ટિમ દ્વારા લોકોની સેવામાં અવિરત વરસતા વરસાદ વચ્ચે અનેક લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવા માટે મદદ રૂપ … Read more

ધાર્મિક કથા : ભાગ 52 જયા પાર્વતી વ્રત પ્રારંભ : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 52 જયા પાર્વતી વ્રત પ્રારંભ : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 52જયા પાર્વતી વ્રત પ્રારંભ🕉️*———🙏🏻જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે જે અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે અને પાંચ દિવસ ચાલે છે. આ પાંચ દિવસ બહેનોએ મીઠા વગરનું તથા ગળપણ વગરનું ભોજન લેવાનું હોય છે. સાથે સૂકો મેવો કે દૂધ લઈ શકાય છે. આ વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવતિ … Read more

જેસીઆઈ ઇન્ડિયાના નેશનલ પ્રેસિડન્ટ પારડીની મુલાકાત લઈ વિવિધ જાણકારી આપી. પરાગ જોષી દ્વારા

જેસીઆઈ ઇન્ડિયાના નેશનલ પ્રેસિડન્ટ પારડીની મુલાકાત લઈ વિવિધ જાણકારી આપી.          પરાગ જોષી દ્વારા

સામાજિક કાર્યોમાં જાણીતી સંસ્થા જેસીઆઈ ઇન્ડિયાના નેશનલ પ્રેસિડન્ટે પારડીની મુલાકાત લીધી હતી જ્યાં જેસીઆઈ વલસાડ,પારડી,વાપી, વાંસદા રોયલના પ્રમુખ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.જેસીઆઇ વલસાડની ટીમ દ્વારા સુંદર સ્વાગત નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.સમગ્ર ભારતભર માં સેંકડો યુવા સભ્યો ધરાવતી એક માત્ર સામાજિક સંસ્થા જે અનેક સેવાકીય કર્યો કરી સમાજ નું ઋણ અદા કરે છે. … Read more

श्रीकृष्णचरितामृतम्-!!श्रीकृष्ण का तिलकोत्सव – “उत्तरश्रीकृष्णचरितामृतम् 13” !!- भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!!श्रीकृष्ण का तिलकोत्सव – “उत्तरश्रीकृष्णचरितामृतम् 13” !!- भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! श्रीकृष्ण का तिलकोत्सव – “उत्तरश्रीकृष्णचरितामृतम् 13” !! भाग 2 जाओ ! मैं आरहा हूँ पीछे सेना लेकर ……बलभद्र बोले ……..और श्रीकृष्ण नें रथ की लगाम खींची ………अश्व तो दौड़े नही मानों उड़ रहे थे ……द्वारिका से मात्र दो घड़ी में विर्दभ पहुँच गए थे श्रीकृष्ण …..ब्राह्मण देवता को भेज दिया और कहा…….आप जाओ … Read more

ધાર્મિક કથા : ભાગ 50બાળાઓનાં પ્રિય મોળાકતનો પ્રારંભ : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 50બાળાઓનાં પ્રિય મોળાકતનો પ્રારંભ : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 50બાળાઓનાં પ્રિય મોળાકતનો પ્રારંભ🙏🏻**** 🕉️અષાઢ મહિનો એટલે તો વ્રત, તપ અને જપનો મહિનો. અષાઢ સુદ અગિયારસથી ગૌરીવ્રતનો પ્રારંભ થાય છે. ભારતીય સમાજ રચના અનુસાર બાળપણથી બાલીકાઓ જીવન ઘરેડનું વ્યવહારિક, સામાજિક જ્ઞાન સહજતાથી રમતા રમતા સામુહિક રીતે સમજદારીપૂર્વક પ્રાપ્ત કરી શકે. એમ કહેવાય કે વ્યવહારિક યાને ગૃહસ્થ જીવનમાં ઢળવા માટે સંસ્કારિત કરવાની … Read more