Explore

Search

August 1, 2025 5:31 am

ठंडा या बर्फीला पानी पीने से बचें! : कुसुमा गिरिधर

ठंडा या बर्फीला पानी पीने से बचें! : कुसुमा गिरिधर

40 और 50 डिग्री सेल्सियस के बीच अगली गर्मी की लहर के लिए तैयार रहें।कमरे के तापमान का पानी हमेशा धीरे-धीरे पियें।ठंडा या बर्फीला पानी पीने से बचें! वर्तमान में, मलेशिया, इंडोनेशिया, सिंगापुर और अन्य देश “हीट वेव” का अनुभव कर रहे हैं। ये क्या करें और क्या न करें:

જીવનચરિત્ર કથા : ભાગ 273 આજે કસ્તુરબા ગાંધીનો જન્મદિવસ : મનોજ આચાર્ય

જીવનચરિત્ર કથા : ભાગ 273 આજે કસ્તુરબા ગાંધીનો જન્મદિવસ : મનોજ આચાર્ય

જીવનચરિત્ર કથા : ભાગ 273આજે કસ્તુરબા ગાંધીનો જન્મદિવસ છે.રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ધર્મપત્ની કસ્તૂરબાનો જન્મ ગુજરાતના પોરબંદરમાં 11 એપ્રિલ 1869માં થયો હતો. મોહનદાસ કરમચંદ ગાંધી ઉર્ફે ગાંધીજી પોતાના પત્નીને બા તરીકે સંબોધતા એટલે કસ્તૂરબાઈ ‘કસ્તૂરબા’ તરીકે પ્રખ્યાત થયાં. એમના પિતાનું નામ ગોકુળદાસ અને માતાનું નામ વ્રજકુમારી હતું. માત્ર 13 વર્ષની ઉંમરે એમનું લગ્ન મોહનદાસ ગાંધી સાથે … Read more

ધાર્મિક કથા : ભાગ 272 ચૈત્ર મહિનાનું મહત્વ🙏🏻 : मनोज आचार्य

ધાર્મિક કથા : ભાગ 272 ચૈત્ર મહિનાનું મહત્વ🙏🏻 : मनोज आचार्य

ધાર્મિક કથા : ભાગ 272ચૈત્ર મહિનાનું મહત્વ🙏🏻ચૈત્ર એ હિંદુ કેલેન્ડરનો પહેલો મહિનો છે. ચૈત્ર માસને મધુમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવો જાણીએ આ મહિનાને હિંદુ ધર્મમાં શા માટે ખાસ માનવામાં આવે છે. હિંદુ કેલેન્ડરના દરેક મહિનાનું નામ નક્ષત્રના નામ પરથી રાખવામાં આવ્યું છે. ચિત્રા નક્ષત્રની પૂર્ણિમાને કારણે આ માસને ચૈત્ર માસ કહેવામાં આવે છે. … Read more

श्रीसीतारामशरणम्मम(4-1),!! निकुँजोपासना का सिद्धान्त !! & श्रीमद्भगवद्गीता : Niru Ashra

श्रीसीतारामशरणम्मम(4-1),!! निकुँजोपासना का सिद्धान्त !! & श्रीमद्भगवद्गीता : Niru Ashra

] Niru Ashra: 🙏🥰 #श्रीसीतारामशरणम्मम 🥰🙏 #मैंजनकनंदिनी…. 4️⃣भाग 1 ( #मातासीताकेव्यथाकीआत्मकथा)_🌱🌻🌺🌹🌱🌻🌺🌹🥀💐 #सीतायाचरितम्महत……📙( #वाल्मीकि_रामायण )📙 🙏🙏👇🏼🙏🙏 #मैवैदेही ! ……………._ श्रीविदेह राज की लाड़ली ….श्रीराजाधिराज श्रीरघुनाथ जी की प्रिया ! कल के प्रसंग से आगे का ……🙏🙏👇🏼🙏🙏 ओह ! मै वैदेही तो खो गयी ……अपनी जन्म भूमि को याद करते हुए । हाँ मेरी जन्म भूमि मिथिला … Read more

ET News

Trouble signs for BJP in western UP: Dominant castes including Rajputs unhappy with Saffron party Trouble signs for BJP in western UP: Dominant castes including Rajputs unhappy with Saffron partyThe BJP is facing dissent in western Uttar Pradesh, historically its stronghold. Dominant castes like Rajputs, Tyagis, and Sainis express discontent over limited representation. Rajputs’ massive … Read more

!! निकुँजोपासना का सिद्धान्त !!,श्रीसीतारामशरणम्मम(3-2),महारास (दिव्य प्रेम का नृत्य) (149) & श्रीमद्भगवद्गीता : Niru Ashra

!! निकुँजोपासना का सिद्धान्त !!,श्रीसीतारामशरणम्मम(3-2),महारास (दिव्य प्रेम का नृत्य) (149) & श्रीमद्भगवद्गीता : Niru Ashra

Niru Ashra: !! निकुँजोपासना का सिद्धान्त !! ( “सिद्धान्त सुख”- 76 ) गतांक से आगे – आलिंगन चुंबन जो वही । मल्लि मालती संज्ञा लही ।करना भरना अंक कहावें । उरज अग्र जंबू मन भावें ॥पांडर परनि विनय जाचंज्ञा । पारिजात परिरम्भन संज्ञा।नाना वरन उचारन जोई । कही निवारि नवेली सोई ॥कोमल चित्त जुगल कौ … Read more

યમુનાજીના ૪૧ પદપદ ૧ લુ( રાગ રામ કલી ) : નીરુ આશરા

યમુનાજીના ૪૧ પદપદ ૧ લુ( રાગ રામ કલી ) : નીરુ આશરા

. . યમુનાજીના ૪૧ પદપદ ૧ લુ( રાગ રામ કલી ) પિયુ સંગ, રંગ ભરી કરી કલોલેં ,સબનકોં સુખ દેન , પીય સંગ કરત સેન ;ચિત્તમેં તબ પરત ચેન , જબહી બોલેં. ।।૧।।અતિહિ વિખ્યાત , સબ બાત ઈનકે હાથ ,નામ લેત હિ , કૃપા કરિ આતલેં ;દરસ કર પરસ કર , ઘ્યાન હિયમેં ધરે ,સદા … Read more

ધી સુરત મર્કન્ટાઈલ કો-ઓ. બેન્ક લિ., સુરત. દ્વારા વિવિધ આરોગ્ય કેમ્પ નું આયોજન : કેતનભાઈ દાદાવાલા

ધી સુરત મર્કન્ટાઈલ કો-ઓ. બેન્ક લિ., સુરત. દ્વારા વિવિધ આરોગ્ય કેમ્પ નું આયોજન : કેતનભાઈ દાદાવાલા

ધી સુરત મર્કન્ટાઈલ કો-ઓ. બેન્ક લિ., સુરત. દ્વારા :: નિમંત્રણ ::સહર્ષ સાથે જણાવવાનું કે આપણીધી સુરત મર્કન્ટાઈલ કો-ઓપ. બેંક લી.૬૦ માં વર્ષમાં મંગળ પ્રવેશ કરતાં બેંકના સ્થાપના દિન નિમિત્તે વિવિધસેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરી રહી છે. તો આ સેવાકીયપ્રવૃત્તિમાં ભાગ લેવા આપશ્રી ને ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ…રકતદાન કેમ્પસુરત રકતદાન કેન્દ્ર એન્ડ રીસર્ચ સેન્ટરના સહયોગથી દ્વારા આયોજીત … Read more

नोटिफिकेशन of U.T. Administration of Dadra & Nagar Haveli and Daman & Diu,प्रशासक का सचिवालय, आबकारी विभाग. & Paid Leaves

नोटिफिकेशन of U.T. Administration of Dadra & Nagar Haveli and Daman & Diu,प्रशासक का सचिवालय, आबकारी विभाग. & Paid Leaves

संघ प्रदेश दादरा एवं नगर हवेली और दमण एव दीव प्रशासन,U.T. Administration of Dadra & Nagar Haveli and Daman & Diu,प्रशासक का सचिवालय, आबकारी विभाग.Olo. Administrator’s Secretariat, Excise Department.No. File No. 1/17/EXC-EST/2023-24/PartFile/718NOTIFICATIONआबकारीEXCISEDate: 128 MAR 2024The Administrator of the Dadra and Nagar Haveli and Daman & Diu is satisfiedthat in view of the General Election to … Read more

પુ. ગુરૂદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નાં મોરબી ખાતે રહેતા એડવોકેટ શિષ્ય શ્રી હિતેશભાઇ કાચરોલાને ત્યાં દિકરીબાનો જન્મ થયો એ નિમિત્તે : मनोज आचार्य

પુ. ગુરૂદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નાં મોરબી ખાતે રહેતા એડવોકેટ શિષ્ય શ્રી હિતેશભાઇ કાચરોલાને ત્યાં દિકરીબાનો જન્મ થયો એ નિમિત્તે : मनोज आचार्य

Manoj Aachary: થોડા સમય પહેલાં પુ. ગુરૂદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નાં મોરબી ખાતે રહેતા એડવોકેટ શિષ્ય શ્રી હિતેશભાઇ કાચરોલાને ત્યાં દિકરીબાનો જન્મ થયો એ નિમિત્તે તા. 12 માર્ચ 2024 નાં દિવસે તેમનાં નિવાસસ્થાને પુ. શ્રીની પધરામણી થઈ ત્યારે હિતેષનાં ધર્મપત્ની આરતી તથા નાનો ભાઈ હિરેન ઉપસ્થિત હતા. સૌએ ખુબ જ ભાવથી સ્વાગત કર્યું અને … Read more