Explore

Search

August 1, 2025 11:34 am

श्रीकृष्णचरितामृतम्- “जब बृजवासी वैकुण्ठ गए” – एक अद्भुत प्रसंग !!-भाग 1: Niru Ashra

श्रीकृष्णचरितामृतम्- “जब बृजवासी वैकुण्ठ गए” – एक अद्भुत प्रसंग !!-भाग 1: Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! “जब बृजवासी वैकुण्ठ गए” – एक अद्भुत प्रसंग !! भाग 1 तुम लोग उदास क्यों हो ? देखो ! हँसते खेलते ही तुम लोग अच्छे लगते हो ……ऐसे उदास मत बैठा करो………. गौचारण करनें के लिए सब ग्वाल बाल आये हुये थे……..किन्तु जब सबको उदास देखा कन्हैया नें तो कह दिया । सुन … Read more

દમણ પુલ દુર્ઘટના કેસ મામલે કેશવ બટાકે ડી.આઈ.જી.વિક્રમજીત સિંહ પાસેથી માહિતી માંગી

દમણ પુલ દુર્ઘટના કેસ મામલે કેશવ બટાકે ડી.આઈ.જી.વિક્રમજીત સિંહ પાસેથી માહિતી માંગી

દમણ પુલ દુર્ઘટના કેસ મામલેકેશવ બટાકે ડી.આઈ.જી.વિક્રમજીત સિંહ પાસેથી માહિતી માંગીદમણ પુલ દુર્ઘટના પિડીત કમિટી દ્વારા પુલ દુર્ઘટના કેસ મામલે ડી.આઈ.જી.પી. વિક્રમજીત સિંહ પાસેથી માહિતી માંગવામાં આવી છે. કમિટીના મહામંત્રી કેશવ બટાક દ્વારા તા.17 /11/2021 ના રોજ માહિતી અધિનિયમ ના કાયદા મુજબ જે માહિતી માંગવામાં આવી છે તેમાં દર્શાવવામાં આવ્યું છે કે તા 28/2/2003 ના … Read more

નવલકથાકાર કિશનસિંહ ચાવડા (1904-79) નો આજે જન્મદિવસ : Manoj Acharya

નવલકથાકાર કિશનસિંહ ચાવડા (1904-79) નો આજે જન્મદિવસ : Manoj Acharya

નવલકથાકાર કિશનસિંહ ચાવડા (1904-79) નો આજે જન્મદિવસ છે.જીપ્સી ઉપનામથી સાહિત્ય સર્જન કરનાર, સંપાદક અને અનુવાદક કિશનસિંહ ચાવડાનો જન્મ ૧૭ નવેમ્બર ૧૯૦૪ના રોજ વડોદરા ખાતે થયો હતો. તેમનું મૂળ વતન સુરત જિલ્લાના સચીન પાસેનું ભાંજ ગામ હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ વડોદરાથી લીધું હતું. વધુ અભ્યાસ માટે તેઓ ગુજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતનમાં જોડાયા હતા. તેમણે શરૂઆતના સમયમાં … Read more

श्रीकृष्णचरितामृतम्-!! वरुण लोक में नन्दबाबा जब बन्दी बने !!-भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! वरुण लोक में नन्दबाबा जब बन्दी बने !!-भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! वरुण लोक में नन्दबाबा जब बन्दी बने !! भाग 2 नही, तुम अपराधी हो …..और तुम्हारे अपराध को क्षमा कर भी दें हम …पर और मानवी इन्हीं गलतियों को दुहराता रहेगा………..इसलिये तुम्हे दण्डित करना ही होगा……..ले जाओ इसे ! वरुण देवता नें एक न सुनीं नन्दबाबा प्रार्थना करते रहे ……पर । तात ! … Read more

મનુષ્યજીવનનો નિચોડ આટલો જ છે કે મન, વચન, કાયા પારકાં માટે વાપરો : Hiran Vaishnav

મનુષ્યજીવનનો નિચોડ આટલો જ છે કે મન, વચન, કાયા પારકાં માટે વાપરો : Hiran Vaishnav

સેવા(6)“તમારા માટે કંઈ જ કરશો નહીં લોકો માટે જ કરજો તો તમારા માટે કંઈ જ કરવું નહીં પડે.”……….દાદા ભગવાન…………દાદાજી કહે છે: જ્યાં સુધી મોક્ષ ના મળે ત્યાં સુધી પુણ્ય એકલું જ મિત્ર સમાન કામ કરે છે અને પાપ દુશ્મન સમાન કામ કરે છે. હવે તમારે દુશ્મન રાખવો છે કે મિત્ર રાખવો છે, એ તમને જે … Read more

નવલકથાકાર અને નાટ્યકાર શિવકુમાર જોષી (1916-88) નો આજે જન્મદિવસ : Manoj Acharya

નવલકથાકાર અને નાટ્યકાર શિવકુમાર જોષી (1916-88) નો આજે જન્મદિવસ : Manoj Acharya

નવલકથાકાર અને નાટ્યકાર શિવકુમાર જોષી (1916-88) નો આજે જન્મદિવસ છે.તેમનો જન્મ ૧૬ નવેમ્બર, ૧૯૧૬ના રોજ અમદાવાદ, ગુજરાત ખાતે થયો હતો. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં થયું. ૧૯૩૩માં તેઓએ મેટ્રિકની પરીક્ષા ઉત્તિર્ણ કરી અને ૧૯૩૭માં તેઓ સંસ્કૃત વિષય સાથે સ્નાતક થયા. ૧૯૩૭ થી ૧૯૫૮ સુધી મુંબઈ-અમદાવાદમાં ભાગીદારીથી કપડાનો વ્યવસાય. અને ૧૯૫૮ થી કલકત્તામાં કાપડનો સ્વતંત્ર … Read more

श्रीकृष्णचरितामृतम्-! वरुण लोक में नन्दबाबा जब बन्दी बने !!-भाग 1: Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-! वरुण लोक में नन्दबाबा जब बन्दी बने !!-भाग 1: Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! वरुण लोक में नन्दबाबा जब बन्दी बने !! भाग 1 तात ! ये प्रसंग अद्भुत है……वरुण देवता के दूतों नें बृजराज बाबा को बन्दी बना लिया…..और इतना ही नही वरुण लोक में लेजाकर रख दिया…..उद्धव विदुर जी को ये लीला सुना रहे हैं । उद्धव ! ये कैसे हुआ ? और वरुण देवता … Read more

श्रीकृष्णचरितामृतम्-!! जब कन्हैया नें किया बृज में चारों धामों का आव्हान !!-भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! जब कन्हैया नें किया बृज में चारों धामों का आव्हान !! भाग 2 बृजराज इतना कहकर चले गए …….अपनें पर्यंक में । मैया ! हम कहाँ जा रहे हैं ? हम चार धाम की यात्रा में जा रहे हैं लाल ! कन्हैया का मुख चूमते हुए कहती हैं बृजरानी । बृषभ तीव्र गति … Read more

श्रीकृष्णचरितामृतम्-!! जब कन्हैया नें किया बृज में चारों धामों का आव्हान !!-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! जब कन्हैया नें किया बृज में चारों धामों का आव्हान !!-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! जब कन्हैया नें किया बृज में चारों धामों का आव्हान !! भाग 1 रात्रि की वेला है……आकाश में तारे टिमटिमा रहे हैं ….. हवा शीतल बह रही है…….. बृजरानी ! हम लोग चार धाम की यात्रा में निकल रहे हैं । बृजराज नें रात्रि के समय अपनी भार्या यशोदा से ये बात कही … Read more

ધાર્મિક (પ્રવાસ) કથા : ભાગ 27 ગિરનાર પ્રવાસ – ઉડન ખટોલા : Manoj Acharya

ધાર્મિક (પ્રવાસ) કથા : ભાગ 27 ગિરનાર પ્રવાસ – ઉડન ખટોલા  : Manoj Acharya

ધાર્મિક (પ્રવાસ) કથા : ભાગ 27ગિરનાર પ્રવાસ – ઉડન ખટોલાતા. 13/11/2021, શનિવાર🛕🚩🔱🪔🕉️🛕🌺છેલ્લા ઘણાં સમયથી આયોજન હતું કે જુનાગઢની પવિત્ર ભોમકાના દર્શનાર્થે જવું છે પરંતુ કોરોનાકાળને હિસાબે ઘણો જ વિલંબ થયો પરંતુ અંતે એ દિવસ પણ આવી પહોંચ્યો અને બેંગ્લોર સ્થિત પરણાવેલા મારા દિકરીબા દિવ્યા અને જમાઇ કૃતાર્થકુમાર દિવાળીની રજાઓમાં રાજકોટ આવી પહોંચ્યા અને પૂર્વ નિર્ધારિત … Read more