Explore

Search

July 20, 2025 12:44 pm

જનસંઘ ના સ્થાપક “ડૉ શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિએ બીજેપી દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું. પરાગ જોષી દ્વારા જનસંઘ ના સ્થાપક “ડૉ શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિએ ભારતીય જનતા પાર્ટી વાપી શહેર દ્વારા ન.પા ના સર્વ શક્તિ કેન્દ્ર વૉર્ડમાં બુઠ દીઠ પુષ્પાંજલિન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વક્તાઓ દ્વારા સ્વ. ડૉ. મુખર્જી ના જીવન કાળ પર વ્યક્તત્વ રજૂ કર્યું હતુ. સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શહેર પ્રમુખ સતિષભાઈ પટેલ વૉર્ડ નં૩ અને ૪ માં જિલ્લા મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ, વૉર્ડ નં ૪ અને ૯નાં આગેવાનો વૉર્ડ માં સંગઠન ના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો, શક્તિ કેન્દ્ર ના સંયોજકો પ્રભારીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યા માં જોડાયા હતા .

જનસંઘ ના સ્થાપક “ડૉ શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિએ બીજેપી દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું.        પરાગ જોષી દ્વારા     જનસંઘ ના સ્થાપક “ડૉ શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિએ ભારતીય જનતા પાર્ટી વાપી શહેર દ્વારા ન.પા ના સર્વ શક્તિ કેન્દ્ર વૉર્ડમાં બુઠ દીઠ પુષ્પાંજલિન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વક્તાઓ દ્વારા સ્વ. ડૉ. મુખર્જી ના જીવન કાળ  પર વ્યક્તત્વ રજૂ કર્યું હતુ. સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શહેર પ્રમુખ સતિષભાઈ પટેલ વૉર્ડ નં૩ અને ૪ માં જિલ્લા મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ, વૉર્ડ નં ૪ અને ૯નાં  આગેવાનો વૉર્ડ માં સંગઠન ના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો, શક્તિ કેન્દ્ર ના સંયોજકો પ્રભારીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યા માં જોડાયા હતા .

સફળ ગુજરાતી ફિલ્મ હાસ્ય કલાકાર રમેશ મહેતા (1934-2012) આજે જન્મદિવસ : Manoj Acharya

સફળ ગુજરાતી ફિલ્મ હાસ્ય કલાકાર રમેશ મહેતા (1934-2012) આજે જન્મદિવસ : Manoj Acharya

સફળ ગુજરાતી ફિલ્મ હાસ્ય કલાકાર રમેશ મહેતા (1934-2012) નો આજે જન્મદિવસ છે.તેમનો જન્મ ૨૩ જૂન, ૧૯૩૪નાં રોજ ગોંડલના ગોમટા ગામે થયો હતો. તેમના પિતાનું નામ ગિરધરલાલ ભીમજી મહેતા અને માતાનું નામ મુક્તાબેન હતું. નાનપણથી જ તેમને નાટકોનું લેખન અને અભિનયનો શોખ હતો. અમદાવાદના ભારતભૂષણ થિયેટરમાં છ મહિના નોકરી કરી. રાજકોટમાં પીડબલ્યૂડીમાં મહિનાના પાંસઠ રૂપિયાના પગારે … Read more

🧉આવતી કાલનો આદ્રા નક્ષત્ર નો ઉત્તમ નક્ષત્રઔષધી પ્રયોગ ચૂકતા નહિ : B.M.Lokadia

🧉આવતી કાલનો આદ્રા નક્ષત્ર નો ઉત્તમ નક્ષત્રઔષધી પ્રયોગ ચૂકતા નહિ : B.M.Lokadia

🧉આવતી કાલનો આદ્રા નક્ષત્ર નો ઉત્તમ નક્ષત્રઔષધી પ્રયોગ ચૂકતા નહિ 💮ઉનાળો પૂર્ણ થશે અને ચોમાસાની શરૂઆત આદ્રા નક્ષત્ર થી શરુ થાય છે તો ચોમાસામાં થવા વાળા વાયુ ના ૮૪ પ્રકારના રોગોથી બચવા માટે આજે એક અદભૂત રસાયણ પ્રયોગ આપની સમક્ષ રજુ કરી રહ્યો છુ જેનો લાભ લેવાનું ચુકતા નહી.૫ મિનીટ નો આ નાનકડો ઔષધી પ્રયોગ … Read more

श्रीकृष्णचरितामृतम्-!! कालयवन – “उत्तरश्रीकृष्णचरितामृतम् 4” !!-भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! कालयवन – “उत्तरश्रीकृष्णचरितामृतम् 4” !!-भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! कालयवन – “उत्तरश्रीकृष्णचरितामृतम् 4” !! भाग 2 उपासक इष्ट से जो मांगे वो इष्ट को भी देना पड़ता है ……भगवान शंकर नें एवमस्तु कहा ….और अंतर्ध्यान हो गए । उस समय यदुवंशी वीरों में गिनें जाते थे……महादेव द्वारा वर मिला है इस ब्राह्मण को……ये बात महायवन नामक एक राजा जान गया था ……वो … Read more

श्रीकृष्णचरितामृतम्-!! कालयवन – “उत्तरश्रीकृष्णचरितामृतम् 4” !!-भाग 1: Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! कालयवन – “उत्तरश्रीकृष्णचरितामृतम् 4” !!-भाग 1: Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! कालयवन – “उत्तरश्रीकृष्णचरितामृतम् 4” !! भाग 1 कौन था ये कालयवन उद्धव ?…यदुवंश में जन्मा कोई भी वीर इसका वध नही कर सकता था ऐसा मैने सुना है….. .इसके विषय में कुछ बताओ । हे प्रिय उद्धव ! मुझे कालयवन से कोई प्रयोजन नही है …..पर इसके जीवन का अंतिम क्षण श्रीकृष्ण में … Read more

श्रीकृष्णचरितामृतम्-!! जरासन्ध की पराजय – “उत्तरश्रीकृष्णचरितामृतम् 3” !!-भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! जरासन्ध की पराजय – “उत्तरश्रीकृष्णचरितामृतम् 3” !!-भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! जरासन्ध की पराजय – “उत्तरश्रीकृष्णचरितामृतम् 3” !! भाग 2 पिता जी ! हमें क्षमा करें ………हमारे कारण ही आपको ये पराजय का मुँह देखना पड़ा ……….जरासन्ध की पुत्रियों नें अपनें पिता से ये सब कहा ……..पर नही , पुत्रियों ! कृष्ण को तो मैं पराजित करके बन्दी बनाकर ही रहूँगा ………। जरासन्ध पहली … Read more

વડોદરા શહેરની સેવાભાવી સંસ્થા શિવસુરજ ટ્રસ્ટ દ્વારા બાબર ખડક માં આવેલી ચંદનવાડી આશ્રમ શાળાનું સમારકામ કરાવવાની જીમ્મેદારી સ્વીકારી. પરાગ જોષી દ્વારા

વડોદરા શહેરની સેવાભાવી સંસ્થા શિવસુરજ ટ્રસ્ટ દ્વારા બાબર ખડક માં આવેલી ચંદનવાડી આશ્રમ શાળાનું સમારકામ કરાવવાની જીમ્મેદારી સ્વીકારી.                             પરાગ જોષી દ્વારા

વનવાસી વિસ્તાર માં શિક્ષણ અને કેળવણી નું પ્રમાણ વધે તથા આ ક્ષેત્રે કામ કરતી સંસ્થાનાં સેવાભાવીઓ ને પ્રોત્સાહન મળે તે હેતુથી વડોદરા શહેર ની સેવાભાવી સંસ્થા શિવસુરજ ટ્રસ્ટ દ્વારા કપરાડા તાલુકામાં આવેલ બાબર ખડક માં આવેલી ચંદનવાડી આશ્રમ શાળામાં વૃક્ષારોપણ, કન્યા કેળવણી અને બાળ સંસ્કાર નો કાર્યક્રમ તા.૧૮ જૂન ૨૦૨૨ નાં રોજ બપોરે ૧૨.૩૦ કલાકે … Read more

श्रीकृष्णचरितामृतम्-!! जरासन्ध की पराजय – “उत्तरश्रीकृष्णचरितामृतम् 3” !!-भाग 1: Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! जरासन्ध की पराजय – “उत्तरश्रीकृष्णचरितामृतम् 3” !!-भाग 1: Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! जरासन्ध की पराजय – “उत्तरश्रीकृष्णचरितामृतम् 3” !! भाग 1 जरासन्ध अपमानित हुआ था ……होगा ही ……राजेन्द्र जो था वो । उसे पराजय का सामना करना पड़ा था ………..ओह ! मुझे बन्दी नही बनाया कृष्ण नें ……….अगर बन्दी बनाया होता तो ! कारागार , मथुरा का कारागार ! वो काँप गया था । बिखरे … Read more

*રાણકીવાવ પાટણમાં પુરાતત્વ વિભાગ દ્વારા ખોટો શિલાલેખ સુધારવા બદલ આભાર.* : Manoj Acharya

*રાણકીવાવ પાટણમાં પુરાતત્વ વિભાગ દ્વારા ખોટો શિલાલેખ સુધારવા બદલ આભાર.* : Manoj Acharya

*રાણકીવાવ પાટણમાં પુરાતત્વ વિભાગ દ્વારા ખોટો શિલાલેખ સુધારવા બદલ આભાર.*       અણહિલવાડ પાટણની ચાલુક્યકાલીન વાવ રાણકીવાવને પુરાતત્વ વિભાગે વિશ્ચ વિરાસતની હરોળમા મુકેલ છે. એક ભારતીય અને ગુજરાતીઓ માટે આ ગૌરવની વાત છે.      આ રાણકીવાવનુ નિર્માણ પાટણપતિ સોલંકી મહારાજાધિરાજ સોલંકી ભીમદેવજી પ્રથમની મહારાણીશ્રી ઉદયમતિદેવીએ કરાવેલ. આ વાત જગજાહેર છે.         ગુજરાતમાં ચાલુક્ય (સોલંકી) વંશની સ્થાપના મુળરાજદેવજી સોલંકીએ સંવત-998 … Read more

श्रीकृष्णचरितामृतम्-!! मगध नरेश का आक्रमण – “उत्तरश्रीकृष्णचरितामृतम् 2” !!-भाग 2: Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! मगध नरेश का आक्रमण – “उत्तरश्रीकृष्णचरितामृतम् 2” !!-भाग 2: Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! मगध नरेश का आक्रमण – “उत्तरश्रीकृष्णचरितामृतम् 2” !! भाग 2 कृष्ण ! ये क्या है ? बाहर क्या हो रहा है ? गुप्त मन्त्रणा में श्रीकृष्ण थे …….उसी समय बलराम जी वहाँ पहुँच गए और क्रोध में भरकर श्रीकृष्ण से बोले थे । शान्त दादा ! शान्त ! सबको बाहर भेज दिया श्रीकृष्ण … Read more