Explore

Search

July 20, 2025 12:52 pm

મી એન્ડ મી ગ્રુપ, ઉંમરગામ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો. પરાગ જોષી દ્વારા.

મી એન્ડ મી ગ્રુપ, ઉંમરગામ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો.        પરાગ જોષી દ્વારા.

મી એન્ડ મી ગ્રુપ, ઉંમરગામ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ૫ જુન રવિવાર નાં દિવસે બપોરે ૩ કલાકે ઉમરગામના રળીયામણા દરિયાકિનારે ગેસ્ટ હાઉસ પાછળ, ઉમરગામ ખાતે “ઉંમરગામ બીચ ફેસ્ટીવલ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધરતી, પર્યાવરણ બચાવો અને જળ સંચય સાથે પ્લાસ્ટીક મુક્ત ભારત અભિયાન નું આવાહન રાજુ પાવસ્કરે લોકોને કર્યું હતું અને જણાવ્યું હતું … Read more

ગ્લોબલ સર્જન સબમિટ નું આયોજન ચલા ખાતે કરવામાં આવશે. તે હેતુ પત્રકાર પરિષદ યોજાઇ. પરાગ જોષી દ્વારા. ચલા તા.૯

ગ્લોબલ સર્જન સબમિટ નું આયોજન ચલા ખાતે કરવામાં આવશે. તે હેતુ પત્રકાર પરિષદ યોજાઇ.  પરાગ જોષી દ્વારા.          ચલા તા.૯

ગ્લોબલ સર્જન સબમિટ નું આયોજન તા.૧૦ અને તા.૧૧ જૂન નાં રોજ મેરિલ એકેડેમી ચલાં વાપી ખાતે કરવામાં આવેલ છે; જે અંગે લોકોને વધુ માહિતી મળે તે હેતુથી મેરિલ એકેડેમી ખાતે આજે સવારે ૧૦.૦૦ કલાકે એક પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડોક્ટરોએ પત્રકારો ને જણાવ્યું હતું કે જર્મની ફ્રાન્સ જેવાં ૪૦૦ દેશોમાં થી … Read more

श्रीकृष्णचरितामृतम्-!! अब उद्धव की विदाई – “उद्धव प्रसंग 28” !!-भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! अब उद्धव की विदाई – “उद्धव प्रसंग 28” !!-भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! अब उद्धव की विदाई – “उद्धव प्रसंग 28” !! भाग 2 ये कहते हुये हिलकियों से रो पड़ा था मनसुख ………..उद्धव ! कहना कन्हैया से …..उसका मनसुख फिर से दुबला हो गया है …….बहुत दुबला हो गया है …….आजा ! माखन खिला मनसुख को आकर ! उद्धव ! कहना कन्हैया से । मैं … Read more

श्रीकृष्णचरितामृतम्-!! अब उद्धव की विदाई – “उद्धव प्रसंग 28” !!-भाग 1: Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! अब उद्धव की विदाई – “उद्धव प्रसंग 28” !!-भाग 1: Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! अब उद्धव की विदाई – “उद्धव प्रसंग 28” !! भाग 1 तात ! चार माह रहा मैं बृज में …..हंसते हैं उद्धव …….मैं कहकर चला था मथुरा से कि …….बस घड़ी भर घड़ी में लौट आऊँगा ……..किन्तु मैने स्वप्न में भी नही सोचा था कि चार माह रुकूँगा ! हे विदुर जी ! … Read more

NRI केशव बटाक और मणिलाल पार ने दमण GSS की टॉपर छात्रा अवनी पटेल का किया अभिनंदन

NRI केशव बटाक और मणिलाल पार ने  दमण GSS की टॉपर छात्रा अवनी पटेल का किया अभिनंदन

दिनाँक : ०७/०६/२०२२केशव बटाक और मणिलाल पार ने मोटी दमण GSS की टॉपर छात्रा अवनी पटेल का किया अभिनंदन अवनी पटेल को मोटी दमण सरकारी माध्यमिक विद्यालय के इतिहास में सर्वाधिक अंकों से उत्तीर्ण होने पर उज्जवल भविष्य की शुभकामनाएं दींदमण। एनआरआई ग्रुप लंदन के कन्वीनर दमण वतनी केशव बटाक और वरिष्ठ पत्रकार मणिलाल पार … Read more

श्रीकृष्णचरितामृतम्-!! जय जय हो बृजगोपिन की – “उद्धव प्रसंग 27” !!-भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! जय जय हो बृजगोपिन की – “उद्धव प्रसंग 27” !!-भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! जय जय हो बृजगोपिन की – “उद्धव प्रसंग 27” !! भाग 2 इनका प्रेम …..रुढ़ प्रेम ………निःस्वार्थ प्रेम ! इसकी किससे तुलना हो सकती है ………….. देवर्षि ! मैं आपको कहता हूँ ……..जितनें देहधारी हैं उन सबमें अगर भाग्यशाली कोई है तो ये गोपीयाँ ही हैं…….इनके द्वारा जगत का मंगल हुआ है … … Read more

श्रीकृष्णचरितामृतम्-!! जय जय हो बृजगोपिन की – “उद्धव प्रसंग 27” !!-भाग 1: Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! जय जय हो बृजगोपिन की – “उद्धव प्रसंग 27” !!-भाग 1: Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! जय जय हो बृजगोपिन की – “उद्धव प्रसंग 27” !! भाग 1 जय हो , जय जय हो प्रेम की …… जय हो, जय जय हो बृजगोपिन की ….. जय हो, जय जय हो बृज भूमि की …… मैं पावन हो गया …..मैं बृज रज में लोटकर पवित्र हो गया । उद्धव ! … Read more

જમીન સાથે જોડાયેલા રહેવું કેટલું જરૂરી છે ! : Dr Nimit Oza / RGM Hiran Vaishnav

જમીન સાથે જોડાયેલા રહેવું કેટલું જરૂરી છે ! : Dr Nimit Oza / RGM Hiran Vaishnav

Dr Nimit Oza $ Best Written..👇👇 જમીન સાથે જોડાયેલા રહેવું કેટલું જરૂરી છે ! રવિવારની રજા to હતી. અમે એક દરિયા-કિનારે ગયેલા. વીતેલા અઠવાડિયાના વર્ક-સ્ટ્રેસને કારણે હોય કે પછી અપૂરતી ઊંઘને કારણે, પણ એ દિવસે મારું શારીરિક સ્વાસ્થ્ય સંપૂર્ણ સારું નહોતું. બેકગ્રાઉન્ડ મ્યુઝીકની જેમ સતત ચાલી રહેલો માથાનો દુખાવો, બોડી-પેઈન, સુસ્તી અને કારણ વગરનો થાક. … Read more

श्रीकृष्णचरितामृतम्-!! उद्धव की प्रेम दीक्षा – “उद्धव प्रसंग 26” !!-भाग 2: Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! उद्धव की प्रेम दीक्षा – “उद्धव प्रसंग 26” !!-भाग 2: Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! उद्धव की प्रेम दीक्षा – “उद्धव प्रसंग 26” !! भाग 2 हे हरिप्रिये ! आप इस तरह विलाप न करें ……..आप इस तरह अपनें आपको कष्ट न दें ……न रोयें ………आप ऐसा कतई न समझें कि श्रीकृष्ण आपको भूल गए हैं ……..या वो आपको स्मरण ही नही करते ……हे कृष्ण प्रिये ! उनके … Read more

રાજકોટ ખાતે પોતાના જ ક્લિનીકમાં આયુર્વેદિક સર્વરોગ FREE નિદાન કેમ્પનું આયોજન : Manoj Acharya

અત્યાર સુધીમાં અનેક આયુર્વેદિક કેમ્પોમાં પોતાની સેવાઓ આપનાર વેદ્ય જે. પી. દંગી સાહેબનાં રાજકોટ ખાતે પોતાના જ ક્લિનીકમાં આયુર્વેદિક સર્વરોગ FREE નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે👉 તા. 5 જુન, 2022, રવિવારસમય : સવારે 9.30 થી 1સ્થળ : ગિરિરાજ આયુર્વેદિક સેન્ટર, 202 – રાજયોગ ચેમ્બર્સ, ત્રિકોણ બાગ પાસે, બાપુનાં બાવલા સામેનો વનવે રોડ, રાજકોટ. Mobile … Read more