Explore

Search

September 13, 2025 9:57 pm

શ્રીમતી ગીતાબેન પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નાં શિષ્ય બન્યા : Manoj Acharya

શ્રીમતી ગીતાબેન પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નાં શિષ્ય બન્યા : Manoj Acharya

તા. 28 જૂન, પાટણની મુલાકાત દરમિયાન અમે મયુરી કાસુન્દ્રાનાં નિવાસસ્થાને ગયા, જેને અમે લાડથી ‘મિતુ’ તરીકે ઓળખીએ છે. હું અને મારા ધર્મપત્ની નયના મળ્યા ત્યારે તેમનાં સાસુ પુષ્પાબેન તથા સસરા મહેશભાઇએ અત્યંત ભાવપૂર્વક સ્વાગત કર્યું. મિતુના પપ્પા શ્રી કરસનભાઇ સંતોકી રાજકોટ દૂરદર્શનમાં અધિકારી હતા. 1990 પછી આ પરિવાર સાથે ઓળખાણ થઈ ત્યારે તેઓ શ્રી સિધ્ધ … Read more

श्रीकृष्णचरितामृतम्-!! श्रीकृष्ण का तिलकोत्सव – “उत्तरश्रीकृष्णचरितामृतम् 13” !!-भाग 1: Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! श्रीकृष्ण का तिलकोत्सव – “उत्तरश्रीकृष्णचरितामृतम् 13” !!-भाग 1: Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! श्रीकृष्ण का तिलकोत्सव – “उत्तरश्रीकृष्णचरितामृतम् 13” !! भाग 1 उद्धव ! एक प्रश्न है इसका उत्तर तुम ही दे सकते हो …….. विदुर जी नें उद्धव से कहा ……और प्रश्न किया …..चार प्रकार के विवाह होते हैं…..वैदिक विधि, गान्धर्व विधि, पिशाच विधि और राक्षस विधि…….श्रीकृष्ण नें राक्षस विधि से विवाह किया था ……..हे … Read more

શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ વાપી ની વાર્ષિક સાધારણ સભાનું આયોજન. પરાગ જોષી દ્વારા

શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ વાપી ની વાર્ષિક સાધારણ સભાનું આયોજન તા.૨૪.૭.૨૦૨૨ ને રવિવારે ૧૦ કલાકે અંબામાતા ના મંદિરના હોલ,ગુંજન, વાપી ખાતે રાખવામાં રાખેલ છે. જેમાં પ્રમુખશ્રી નું ઉદબોધન/સેક્રેટરી દ્વારા કામગીરી રિપોર્ટ, ખજાનચી દ્વારા હિસાબો નું વાંચન/ઓડીટ રિપોર્ટ નું વાંચન, રક્ષાબંધન કાર્યક્રમ અંગેની ચર્ચા, સમાજના સિનિયર ચાર્ટર એકાઉન્ટટન્ટ પ્રતિકભાઈ વ્યાસે સમાજની કાયદાકીય તથા એકાઉન્ટીગ સર્વિસ આપવાની … Read more

श्रीकृष्णचरितामृतम्-!! रुक्मणी प्रेम – “उत्तरश्रीकृष्णचरितामृतम् 11”!!-भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! रुक्मणी प्रेम – “उत्तरश्रीकृष्णचरितामृतम् 11”!! भाग 2 पुत्र ! फिर तुमनें क्या सोचा है ! शिशुपाल ………..मेरी बहन का विवाह होगा शिशुपाल से …………और उसी के लिये तैयारीयाँ की जाए …………. रुक्मणी के सामनें ये सब बातें हुयीं थीं………उनके जीवन सर्वस्व को भला बुरा कहा गया था ……..वो तो मूर्छित हो गयीं …….गिर … Read more

રાજકોટ ખાતે પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” : Manoj Acharya

રાજકોટ ખાતે પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” : Manoj Acharya

રાજકોટ ખાતે પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નાં શિષ્ય શ્રી ભરતભાઈ (દીક્ષિત નામ ભજનાનંદ) દોશીનાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા નિવાસસ્થાને તા. 2 જુલાઈ, શનિવારે સાંજે 5.45 વાગે પધરામણી થઈ. ભરતજી અને તેમનાં ધર્મપત્ની શ્રીમતી મિરાંના દિકરીબા ધારાના લગ્ન 8 જુલાઇએ છે એ નિમિત્તે પુ. શ્રી માડીને પિતાંબર અને કેડીયાનો સેટ ભેટમાં આપ્યો. આ પરંપરા ગુરૂ … Read more

श्रीकृष्णचरितामृतम्-!! द्वारिकाधीश – “उत्तरश्रीकृष्णचरितामृतम् 10” !!-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! द्वारिकाधीश – “उत्तरश्रीकृष्णचरितामृतम् 10” !!-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! द्वारिकाधीश – “उत्तरश्रीकृष्णचरितामृतम् 10” !! भाग 1 तात ! द्वारिकाधीश बन गए हैं अब श्रीकृष्ण ……..सब कुछ माया के द्वारा हुआ था संकल्प मात्र किया था श्रीकृष्ण नें तो । रातों रात मथुरावासियों को गरूण जी ले आये थे द्वारिका में । उद्धव नें विदुर जी को कहा । द्वारिका , समुद्र से … Read more

श्रीकृष्णचरितामृतम्-!! रणछोड़राय – “उत्तरश्रीकृष्णचरितामृतम् 9” !!-भाग 2: Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! रणछोड़राय – “उत्तरश्रीकृष्णचरितामृतम् 9” !!-भाग 2: Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! रणछोड़राय – “उत्तरश्रीकृष्णचरितामृतम् 9” !! भाग 2 आक्रमण ! ये अठारहवी बार आक्रमण था मगध सेना का मथुरा पर…….उन्हें सब पता था ………इसलिये कुछ ही दिनों में मगध से चलकर मथुरा को घेर लिया था सेना नें । मथुरा की सेना तैयार नही थी….क्यों की श्रीकृष्ण असावधानी बरत रहे थे इस बार…..जरासन्ध को … Read more

રોટરી ક્લબ ઓફ વાપી ફીનિક્સ દ્વારા આર્થિક રીતે વંચિત મહિલાઓ માટે પ્રોજેક્ટ કૌશલ્યનો શુભારંભ. પરાગ જોષી દ્વારા

રોટરી ક્લબ ઓફ વાપી ફીનિક્સ દ્વારા આર્થિક રીતે વંચિત મહિલાઓ માટે પ્રોજેક્ટ કૌશલ્યનો શુભારંભ.                                 પરાગ જોષી દ્વારા

૧ જુલાઈ ૨૦૨૨ નાં રોજ રોટરી ક્લબ ઓફ વાપી ફીનિક્સ દ્વારા ચલા, વાપી સ્થિત ગંગાબા સીવણ ક્લાસ માં પ્રોજેક્ટ કૌશલ્ય હેઠળ આર્થિક રીતે વંચિત મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સીવણ કામ શીખવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ક્લબના પ્રમુખ હેમંતભાઈ પ્રજાપતિ તથા મંત્રી શ્રીમતી શીતલબેન ટેલરની આગેવાની હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩ ના આ સર્વપ્રથમ પ્રોજેક્ટના પહેલા બેચમાં ૧૫ મહિલાઓને … Read more

૭૫મી આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે બહાર પાડવામાં આવેલ સિક્કા અને સ્ટેમ્પની ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈને મળી ભેટ. પરાગ જોષી દ્વારા

૭૫મી આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે બહાર પાડવામાં આવેલ સિક્કા અને સ્ટેમ્પની ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈને મળી ભેટ.         પરાગ જોષી દ્વારા

આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે દેશ સ્વતંત્રતાનાં ૭૫વર્ષની ઉજવણી કરી રહ્યો છે.આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧,૨,૫,૧૦ અને ૨૦ રૂપિયાના મૂલ્યના નવા ચલણી સિક્કા તેમજ દેશની અઝાદીથી શરૂ કરીને અત્યાર સુધીમાં રજૂ કરેલા કેન્દ્રીય બજેટની યાદગીરીરૂપે વિશેષ પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી છે. આ બંને અમૂલ્ય ભેટ હાલમાં જ ચંદીગઢ ખાતે મળેલ ૪૭મી … Read more

વાપી ચનોદ લેક વ્યું અને ઇસ્કોન વાપી દ્વારા વાપીમાં ભવ્ય રથયાત્રા નીકળી. જગન્નાથ ભક્તોને દર્શન આપવા માટે રસ્તા પર નીકળ્યાં. “જય જગન્નાથ”ના નારા ગુંજ્યા. ભાવિક ભક્તોએ પ્રભુ નાં દર્શન નો પ્રસાદ લીધો. પરાગ જોષી દ્વારા

વાપી ચનોદ લેક વ્યું અને ઇસ્કોન વાપી દ્વારા વાપીમાં ભવ્ય રથયાત્રા નીકળી. જગન્નાથ ભક્તોને દર્શન આપવા માટે રસ્તા પર નીકળ્યાં. “જય જગન્નાથ”ના નારા ગુંજ્યા. ભાવિક ભક્તોએ પ્રભુ નાં દર્શન નો પ્રસાદ લીધો.      પરાગ જોષી દ્વારા

વાપીના ચણોદ વિસ્તારમાં લેક યુ ની સામે આવેલા જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા વરસાદી માહોલમાં નીકળી હતી. જેમાં વિવિધ વાજા વાજિંત્રો સાથે ધાર્મિક રીત રિવાજ મુજબ આજે વરસતા વરસાદની વચ્ચે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી હતી અનેક ભાવિક ભક્તો ભગવાન જગન્નાથના રથને ખેંચીને લઈ જવાનો લાહવો લેવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા. સાથે … Read more